અનેકવાર મારી જાતને હુ ચકાસુ છુ.અને જ્યારે ઍમ લાગે કે હુ સાચો છુ ત્યારે જ
કોઈ પગલુ ભરુ છુ.
દરેક લોકો આવુ જ કરતા હશે.
પણ મારો સ્વાર્થ મને ગમે તેવા કામ કરવા માટે મજબુર કરે છે.
હુ જે કાઈ કાર્ય કરુ છુ તે ઍ વિચારી ને કરુ છુ કે આ કરવા થી મને કેટલો ફાયદો થશે?
પણ સામે વાળા ની પરીસ્થિતિનો વિચાર કરવા ની મને ક્યારેય ફુરસદ મળી નથી.
વિચાર કરવામાં અને અમલ કરવામાં આ જ તો તફાવત રહેલો છે.
ઍટલુ તો નક્કી જ છે કે આ વિશ્વમાં જ્યારે તમે કસુક મેળવો છો ત્યારે કોઈક ક્યાંક
કશુક ગુમાવે છે...
મને હમેશા ઍવુ લાગે છે કે હુ વિશ્વ ને બદલવા નીકળ્યો છુ પણ આ વિશ્વ ને શેની
જરૂર છે ઍ જાણ્યા વગર ...
હે ઈશ્વર તુ મને સ્વાર્થમાંથી બહાર ના નિકાલ તો કાઇ નહી પણ નિશ્વાર્થ થવાના
પ્રયત્નો તો કરવા દે...
|